Kachhua Organization
Tuesday 21 October 2014
Saturday 18 October 2014
(1) નીચેનામાંથી કયો
વાયુ વાતાવરણમાં પ્રદુષણ કરતા છે ?
1. ઓક્સિજન
2. નાઈટ્રોજન
3. ઓર્ગોન
4. સલ્ફર ડાયોક્સાઈડ
(2)હોમીયોપેથીના
પિતા કોણ છે ?
1. ન્યુટન
2. હનેમાન
3. ટીયર્થમેં
4. સ્ટીફન હોંકીગ
(3)શેની ગેરહાજરીને
કારણે બરફ પર ચાલવું મુશ્કેલ બને છે ?
1. ગરમી
2. ઘર્ષણ
3. ગતિ
4. વેગ
(4)છોડનું પ્રજનન
અંગ નીચેનામાંથી કયું છે ?
1. ડાળી
2. પાંદડા
3. બીજ
4. ફૂલ
(5)જો પૃથ્વી પરની
તમામ વનસ્પતિનાબુદ થઇ જાય તો વાતાવરણમાં કયા વાયુની ઉણપ ઊભી થાય ?
1. ક્લોરીન
2. નાઈટ્રોજન
3. કાર્બન ડાયોક્સાઈડ
4. ઓક્સિજન
(6)છોડવાની વૃદ્ધિ
કોના દ્વારા માપી શકાય છે ?
1. ક્રોનોમીટર
2. બેરોગ્રાફ દ્વારા
3. કેસ્કોગ્રાફ દ્વારા
4. કાયમોગ્રાફ દ્વારા
(7)વૃક્ષો અને
ઝાડીઓનો અભ્યાસ કરતા વિજ્ઞાનનું નામ શું ?
1. ડેકટીલો ગ્રાફી
2. ડેન્ડ્રોલોજી
3. એન્ટોમોલોજી
4. જીરોન્ટોલોજી
(8)ધ્વનિ ઉર્જાને
વિધુત ઉર્જામાં કોના દ્વારા પરિવર્તિત કરી શકાય છે ?
1. માઈક્રોફોન
2. ડાયનેમા
3. વિધુતમોટર
4. લાઉડસ્પીકર
(9)નીચેનામાંથી સૌથી
વધારે કેલ્શિયમ શેમાં હોય છે ?
1. દૂધ
2. માખણ
3. સફરજન
4. પનીર
Wednesday 8 October 2014
Subscribe to:
Posts (Atom)